Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

રાજ્ય સરકાર ની 3300 વિધા સહાયક ની નવી ભરતીની જાહેરાત બાબતે 

    ભારત સરકારના The Rights of Persons with Disabilities Act, 2016 ની જોગવાઇઓનું અનુસરણ કરતાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની ભરતી સંદર્ભે દિવ્યાંગ કેટેગરીમાં ૩ % અનામતમાં વધારો કરી ૪ % અનામત કરવા બાબતે તા .18 / 01 / 2022 ના રોજ ઉક્ત ફેરફારને અસર કરતો ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. 

        જે અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 3300 વિદ્યાસહાયકોની ભરતી સંદર્ભે વર્તમાનપત્રોમાં આગામી તા . 26/01/2022 ના રોજ જાહેરાત આપી ભરતી કાર્યવાહી શરૂ કરવા નિર્ણય કરેલ છે. જેમાં ધોરણ ૧ થી ૮ ની વધની કુલ ૧૪૦૫ જગ્યા અને ધોરણ 1 થી 8 સામાન્ય કુલ 1405 જગ્યા એમ કુલ 3300 જગ્યા ભરવામાં આવશે.


          વર્ષ 2019 ફેબ્રુઆરી માસમાં ભરતી થયેલ વિદ્યાસહાયકોને 25 ફેબ્રુઆરીના રોજ ૩ વર્ષ પુરા થાય છે ત્યારે સરકારશ્રી દ્વારા સમયસર જાહેરાત આપવાથી નીચા મેરીટવાળા ઉમેદવારોને કે જેઓ અત્યારે નોકરીમાં નથી તેવા ઉમેદવારોને ફાયદો થશે.

          Notification : Click Here 

          Powered by Blogger.